શ્રી મહેશ્વરી મહિલા મંડળ સુરત દ્વારા મૌન રેલીનું આયોજન…

આ રેલી મહેશ્વરી ભવન ખાતેથી અણુવ્રત દ્વાર સુધી કાઢવામાં આવી હતી આ રેલી કાઢવાનો મુખ્ય ઉદ્દેશ્ય પહલ ગામમાં થયેલા આતંકી હુમલામાં પીડિત થયેલા લોકો માટે સંવેદના પ્રગટ કરવાના હેતુથી કરવામાં આવેલી હતી

મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આયોજીત રેલીમાં સમાજના અનેક મહિલા આગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલીમાં સાથે જોડાઈને પોતાની સંવેદના પ્રગટ કરી હતી

આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી રેલી કાઢી હતી મૌન રેલી મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી હતી અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી આ રેલીમાં કોર્પોરેટર રશ્મિબેન સાબુ (વોર્ડ નંબર 22 ભટાર-વેસુ-ડુમસ ) ઉપસ્થિત રહી રેલીમાં જોડાયા હતા.

મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આયોજીત રેલીમાં સમાજના અનેક મહિલા આગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલીમાં સાથે જોડાઈને પોતાની સંવેદના પ્રગટ કરી હતી મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આ રેલી અણુવ્રત દ્વાર પાસે સમાપ્ત કરી કેન્ડલ સળગાવી પીડિતો અને શ્રદ્ધાંજલિ આપી હતી

FOLLOW US
  • Related Posts

    નવચેતન અદાણી વિદ્યાલયમાં રાષ્ટ્રીય બાળ દિવસની સર્જનાત્મક ઉજવણી થઈ

    હજીરા, સુરત તા.૧૫ : નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામના પ્રાથમિક વિભાગમાં બાળ દિવસની ઉજવણી સર્જનાત્મક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. બાળ દિવસ એ નિર્દોષ હાસ્ય, ઉલ્લાસ અને સર્જનાત્મકતાની ઉજવણીનો દિવસ છે.…

    FOLLOW US

    જાણો આ છે અદાણી હજીરા પોર્ટ લિમિટેડની વિશેષતાઓ….

    અદાણી હજીરા પોર્ટ,જે સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલું છે, ભારતને યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર છે. પોર્ટ પર પેનામેક્સ વેસલ્સ, લિક્વિડ ટેન્કર્સ…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *