શ્રી મહેશ્વરી મહિલા મંડળ સુરત દ્વારા મૌન રેલીનું આયોજન…

આ રેલી મહેશ્વરી ભવન ખાતેથી અણુવ્રત દ્વાર સુધી કાઢવામાં આવી હતી આ રેલી કાઢવાનો મુખ્ય ઉદ્દેશ્ય પહલ ગામમાં થયેલા આતંકી હુમલામાં પીડિત થયેલા લોકો માટે સંવેદના પ્રગટ કરવાના હેતુથી કરવામાં આવેલી હતી

મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આયોજીત રેલીમાં સમાજના અનેક મહિલા આગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલીમાં સાથે જોડાઈને પોતાની સંવેદના પ્રગટ કરી હતી

આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી રેલી કાઢી હતી મૌન રેલી મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી હતી અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી આ રેલીમાં કોર્પોરેટર રશ્મિબેન સાબુ (વોર્ડ નંબર 22 ભટાર-વેસુ-ડુમસ ) ઉપસ્થિત રહી રેલીમાં જોડાયા હતા.

મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આયોજીત રેલીમાં સમાજના અનેક મહિલા આગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલીમાં સાથે જોડાઈને પોતાની સંવેદના પ્રગટ કરી હતી મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આ રેલી અણુવ્રત દ્વાર પાસે સમાપ્ત કરી કેન્ડલ સળગાવી પીડિતો અને શ્રદ્ધાંજલિ આપી હતી

FOLLOW US
  • Related Posts

    દિપક ઇજારદાર ને ભીમપોર મંડળીના સદસ્યનું ખાસ સામાન્ય સભામાં ખુલ્લુ સમર્થન

    ઝીંગા તળાવ પૂરી તેના ઉપર ગ્રીનહાઉસ ખેતી કરીને ફરીથી સરકાર પાસેથી મૂળ ખેડૂતોને જમીન અપાવીશ : દિપક ઇજારદાર શ્રી ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડ ની ખાસ સાધારણ સભા રવિવારે…

    FOLLOW US

    ઘુસણખોરોને ગૃહરાજ્યમંત્રીની સ્પષ્ટ ચેતવણી- બે દિવસમાં સરેન્ડર કરો નહીંતર ઘરેથી પકડી જઈશું

    ગુજરાત પોલીસે ગતરાત્રે એક ઐતિહાસિક અને વ્યાપક ઓપરેશન ચલાવતું મોટા પાયે ગેરકાયદેસર રીતે વસેલા બાંગ્લાદેશી નાગરિકો સામે કાર્યવાહી કરી છે. અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 134 બાંગ્લાદેશી પકડવામાં આવ્યા છે. રાજ્યની…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *