શ્રી મહેશ્વરી મહિલા મંડળ સુરત દ્વારા મૌન રેલીનું આયોજન…

આ રેલી મહેશ્વરી ભવન ખાતેથી અણુવ્રત દ્વાર સુધી કાઢવામાં આવી હતી આ રેલી કાઢવાનો મુખ્ય ઉદ્દેશ્ય પહલ ગામમાં થયેલા આતંકી હુમલામાં પીડિત થયેલા લોકો માટે સંવેદના પ્રગટ કરવાના હેતુથી કરવામાં આવેલી હતી

મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આયોજીત રેલીમાં સમાજના અનેક મહિલા આગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલીમાં સાથે જોડાઈને પોતાની સંવેદના પ્રગટ કરી હતી

આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી રેલી કાઢી હતી મૌન રેલી મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી હતી અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી આ રેલીમાં કોર્પોરેટર રશ્મિબેન સાબુ (વોર્ડ નંબર 22 ભટાર-વેસુ-ડુમસ ) ઉપસ્થિત રહી રેલીમાં જોડાયા હતા.

મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આયોજીત રેલીમાં સમાજના અનેક મહિલા આગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલીમાં સાથે જોડાઈને પોતાની સંવેદના પ્રગટ કરી હતી મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આ રેલી અણુવ્રત દ્વાર પાસે સમાપ્ત કરી કેન્ડલ સળગાવી પીડિતો અને શ્રદ્ધાંજલિ આપી હતી

FOLLOW US
  • Related Posts

    પરવટ પાટીયાની 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષિય વિદ્યાર્થીને ભગાવી ગઈ

    શિક્ષિકાનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન આવ્યું, બાદમાં ફોન બંધ ત્રણ વર્ષથી સ્કૂલની ટીચર હોવાથી તેને ત્યાં તરૂણ ટ્યુશન જતો હતોપરવત પાટિયા વિસ્તારમાં આવેલી એક હિંદી માધ્યમની શાળાની 23 વર્ષની શિક્ષિકા…

    FOLLOW US

    દિપક ઇજારદાર ને ભીમપોર મંડળીના સદસ્યનું ખાસ સામાન્ય સભામાં ખુલ્લુ સમર્થન

    ઝીંગા તળાવ પૂરી તેના ઉપર ગ્રીનહાઉસ ખેતી કરીને ફરીથી સરકાર પાસેથી મૂળ ખેડૂતોને જમીન અપાવીશ : દિપક ઇજારદાર શ્રી ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડ ની ખાસ સાધારણ સભા રવિવારે…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *