ડુમસના દરિયાકિનારે બેભાન હાલતમાં મળેલા તરૂણને સમયસર સારવાર અપાવી જીવ બચાવતી મિસીંગ સેલ પોલીસ ટીમ
સુરત શહેરમાં મિસીંગ (ગુમ/અપહરણ) થવાના કિસ્સામાં ગુમ થનાર ૦ થી ૧૮ વર્ષના બાળકોના ગુમ તથા પરત થયા હોવાના રેકર્ડની ખરાઈ કરવા માટે મિસિંગ સેલ, ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ પાયલબેન બામણીયા…
ગુજરાત- પહેલગામ હુમલામાં 3 મૃતકના અંતિમ સંસ્કાર
અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટ્યા, મૃતક શૈલેષના પુત્રએ ઘટનાનું શબ્દ: વર્ણન કર્યું; પાલીતાણા સ્વયંભુ બંધ 23 એપ્રિલ મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા.…
“શસ્ત્ર” ફિલ્મની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે – ૧લી મેના રોજ થશે ફિલ્મ રીલીઝ!
ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” ૧લી મે ૨૦૨૫, એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટેગલાઈન છે – “You will be hacked!”, જે…
કાશ્મીર ના પહેલગામ હિન્દુઓ પર હુમલા નો વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ – સુરત મહાનગર
તાજેતર માં કાશ્મીર ના પહેલગામ માં આતંકવાદીઓ (જેહાદીઓ) દ્વારા પર્યટક ૨૬ જેટલા હિન્દુઓ ને તેમના નામ અને થર્મ પૂછી ગોળી મારી હત્યા કરવામાં આવી છે અને ૭ જેટલા હિન્દુઓ ગંભીર…
સુરત શહેરમાં શિંગાળા પરિવારે હાથ, લીવર, ફેફસા,બંને કીડની અને બંને આંખોનું કર્યું સર્વશ્રેષ્ઠ દાન, સાત લોકોને મળ્યું જીવનદાન…
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન,સુરત દ્વારા ૨૩ મું અંગદાન કર્યું.દર્દી અંગદાતા :- પન્નાબેન ભરતભાઈ શિંગાળા (ઉ.૫૨ વર્ષ)રહે:- ૩૧, રતનજી નગર, સુર્યનગરની પાછળ, એ.કે.રોડ, સુરત. તા.૧૧-૦૪-૨૦૨૫ નારોજ દર્દી નામે પન્નાબેન ભરતભાઈ શિંગાળાને…
કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં લાગી આગ, વાહનો આવ્યા ઝપેટમાં
સુરતના પાલનપુર વિસ્તારમાં મોરા ભાગળ ખાતે આવેલા નક્ષત્ર સોલિટિયર નામના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે કોમ્પ્લેક્ષના…
યુવકે 12 વર્ષની માસૂમ પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું
ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા પછી રૂમમાં બોલાવી કુકર્મ, બાળકી ગર્ભવતી થતાં મામલો બહાર આવ્યો સુરત શહેરમાં માનવતા શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં ઉનપાટિયામાં રહેતા યુવકે 12 વર્ષની…
હુમલાખોર આતંકવાદીનોપ્રથમ ફોટો જાહેર, આર્મીનું સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક હુમલાખોરની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર ઘટના સ્થળની છે, જેમાં તે હાથમાં બંદૂક પકડીને ઉભો છે. જોકે, તસવીરમાં આતંકવાદીનો ચહેરો…
JKના આતંકી હુમલામાં શૈલેષનું બર્થ-ડેના એક દિવસ પહેલાં જ મોત
રિવાર સાથે કાશ્મીર ફરવા ગયાની અંતિમ તસવીરો; ઘોડા પર બેઠા હતા ને ધડાધડ ગોળીબાર થયો 22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો.…
નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન યોજાયો…
છેલ્લા 27 વર્ષથી સમૂહ લગ્ન યોજાય છે એ જ રીતે આ વર્ષે પણ નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 11 જોડીનો 27 મો સમૂહ લગ્ન સોહળા તારીખ 21-04-2025 ના…