તબીબે સોનોગ્રાફી-બ્લડ રિપોર્ટનું કહેતા જ રજા લઇ જતા રહ્યા
કાપોદ્રામાં હાર્ટએટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરી 5 કરોડનો વીમો પકવવાનું રેકેટ ઝડપાયું, 2 મહિલા સહિત 10 સામે પોલીસ ફરિયાદ વીમા કંપનીઓએ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરતાં ભાંડો ફૂટ્યો, 10 પૈકી 8 દર્દી…
ટેક્ષટાઇલના વેપારીના પત્નીનો આક્ષેપ…
ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને પત્નીના નામે ઈન્સ્ટાગ્રામ પર ત્રણ એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. વેપારીની પત્નીએ એક મોડલ ઉપર સોશિયલ મીડિયા મારફતે ચરિત્રહન કર્યાનો ગંભીર આરોપ ઉઠાવ્યો છે. ઘોડદોડ…
બહારનું ખાવાના શોખીન હોય તો ચેતી જજો, સ્ટોરન્ટમાંથી ઓર્ડર કરેલા ભાત માંથી નીકળ્યો વંદો…
બહારનું ખાવાના શોખીન હોય તો ચેતી જજો, સ્ટોરન્ટમાંથી ઓર્ડર કરેલા ભાત માંથી નીકળ્યો વંદો…જો તમે પણ બહારનું ખાવાના શોખીન છો અને તમે સતત બહારનું ખાવાનું સેવન કરો છો સાવધાન થઇ…
વિરોધ પ્રદર્શન યોજાયું
આતંકીઓના વિરોધમાં ભાગળ પર દેખાવો, પોલીસ સાથે ઘર્ષણ કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં ભાગળ પર વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં લોકો બેનરો સાથે ઉતર્યા હતા. તેમણે લખ્યું કે, ‘વિશ્વગુરુ નહીં ચાહીએ,…
ડુમસના દરિયાકિનારે બેભાન હાલતમાં મળેલા તરૂણને સમયસર સારવાર અપાવી જીવ બચાવતી મિસીંગ સેલ પોલીસ ટીમ
સુરત શહેરમાં મિસીંગ (ગુમ/અપહરણ) થવાના કિસ્સામાં ગુમ થનાર ૦ થી ૧૮ વર્ષના બાળકોના ગુમ તથા પરત થયા હોવાના રેકર્ડની ખરાઈ કરવા માટે મિસિંગ સેલ, ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ પાયલબેન બામણીયા…
ગુજરાત- પહેલગામ હુમલામાં 3 મૃતકના અંતિમ સંસ્કાર
અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટ્યા, મૃતક શૈલેષના પુત્રએ ઘટનાનું શબ્દ: વર્ણન કર્યું; પાલીતાણા સ્વયંભુ બંધ 23 એપ્રિલ મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા.…
“શસ્ત્ર” ફિલ્મની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે – ૧લી મેના રોજ થશે ફિલ્મ રીલીઝ!
ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” ૧લી મે ૨૦૨૫, એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટેગલાઈન છે – “You will be hacked!”, જે…
કાશ્મીર ના પહેલગામ હિન્દુઓ પર હુમલા નો વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ – સુરત મહાનગર
તાજેતર માં કાશ્મીર ના પહેલગામ માં આતંકવાદીઓ (જેહાદીઓ) દ્વારા પર્યટક ૨૬ જેટલા હિન્દુઓ ને તેમના નામ અને થર્મ પૂછી ગોળી મારી હત્યા કરવામાં આવી છે અને ૭ જેટલા હિન્દુઓ ગંભીર…
સુરત શહેરમાં શિંગાળા પરિવારે હાથ, લીવર, ફેફસા,બંને કીડની અને બંને આંખોનું કર્યું સર્વશ્રેષ્ઠ દાન, સાત લોકોને મળ્યું જીવનદાન…
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન,સુરત દ્વારા ૨૩ મું અંગદાન કર્યું.દર્દી અંગદાતા :- પન્નાબેન ભરતભાઈ શિંગાળા (ઉ.૫૨ વર્ષ)રહે:- ૩૧, રતનજી નગર, સુર્યનગરની પાછળ, એ.કે.રોડ, સુરત. તા.૧૧-૦૪-૨૦૨૫ નારોજ દર્દી નામે પન્નાબેન ભરતભાઈ શિંગાળાને…
કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં લાગી આગ, વાહનો આવ્યા ઝપેટમાં
સુરતના પાલનપુર વિસ્તારમાં મોરા ભાગળ ખાતે આવેલા નક્ષત્ર સોલિટિયર નામના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે કોમ્પ્લેક્ષના…