ગુજરાત કાલે સાંજે અડધો કલાક રહેશે અંધારપટ, બ્લેક આઉટ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીની જાહેરાત

અંધારપટઆવતીકાલે સાંજે 7:30 થી 8 કલાક દરમિયાન “ બ્લેક આઉટ મોકડ્રીલ “ કરવામા આવશે જેની જાહેરાત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધની દ્રારા કરવામા આવી

સાયરન અને બ્લેક આઉટ બાબતે લોકોને સજાગ કરવામા આવશે, ઘરો અને ઓફિસની લાઈટ બંધ કરવાની રહેશેલોકોએ હરવા ફરવાનુ ટાળવુ, લિફ્ટનો ઉપયોગ ના કરવો, દરેક પ્રકારની કામગીરી ચાલુ રહેશે પણ લાઈટનો પ્રકાશ બહાર ના જાય એનુ ધ્યાન રાખવામા આવશે

FOLLOW US
  • Related Posts

    ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના બોર્ડ ના રિઝલ્ટ માં પી. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સના ટોટલ 58 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી પી. પી. સવાણી સ્કુલ્સનું નામ રોશન કરેલ છે.

    જેમાંથી નીચેના 4 વિદ્યાર્થીઓએ અસામાન્ય સ્થિતિમાં પર મહેનત કરી ને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ સારું એવું પરિણામ હાસલ કરેલ છે. જેની વિગત નીચે મુજબ છે. “અડગ મનના માનવીને હિમાલય પણ…

    FOLLOW US

    ભટારના સિંગલ મધરની દીકરી પ્રાચી નાયકે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)માં 91% સાથે ઝળહળતી સફળતા મેળવી

    માતા દ્રષ્ટિ નાયક સુરતની સ્થાનિક ચેનલમાં ન્યૂઝ એન્કર છે સોમવારઃ એકલા હાથે દીકરીને ઉછેરનાર સિંગલ મધર દ્રષ્ટિ નાયકની દીકરી પ્રાચી નાયકે ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)માં ૯૦ % તેમજ ૯૮.૪૩ પર્સન્ટાઈલ સાથે…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *